બિપરજોય વાવાઝોડા અસરગ્રસ્તો માટે કેશડોલ્સની જાહેરાત :
છેલ્લાં 10-12 દિવસથી બિપોરજોય વાવઝોડાનું સંકટ ગુજરાત પર મંડરાય રહ્યું હતું. માહિતી મળતી તે મુજબ હવે ગુજરાત પર થી બિપોરજોયનો ખતરો ટળી ગયો છે. બિપોરજોય વાવાઝોડા દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ દરિયો ગાંડોતુર બન્યો હતો. ભારે પવન સાથે વરસાદ આવવાને કારણે ગુજરાત ન અનેક સ્થળોએ વિનાશના દ્રશ્યો સર્જાયા હતા.દરિયા કિનારા નજીક ના જિલ્લાના અનેક વૃક્ષો ધરાશાયી થયાં, અનેક માટથી બનેલ મકાન તથા પથરા ના મકાનો , સાથે સાથે વીજપોલો તૂટી પડ્યા હતા તેથી અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં જોરદાર પવન ફુંકાયો અને સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. દરિયાઈ સપાટીએ આલેવા જિલ્લા (પોરબંદર , દ્વારકા) વગેરે સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતનું સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.
#WATCH | Gujarat: NDRF Personnel conduct road clearance operation in Naliya after cyclone 'Biparjoy' made landfall along the Gujarat coast yesterday. pic.twitter.com/etMkpOKhsK
— ANI (@ANI) June 16, 2023
કચ્છ થયું પાણી-પાણી ! :
#WATCH | Gujarat: NDRF Personnel conduct road clearance operation in Naliya after cyclone 'Biparjoy' made landfall along the Gujarat coast yesterday. pic.twitter.com/etMkpOKhsK
— ANI (@ANI) June 16, 2023ગુજરાતના લોકો ને ઘણા દિવસોથી બિપરજોય વાવાઝોડા વિશે સમાચાર આપવામાં આવતા હતા . પણ હવે બિપોરજોયનું સંકટ ટળ્યું છે.
ઘણા દિવસોથી સમાચાર લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા કે આટલા કિલોમીટર જ બિપોરજોય દૂર છે. વાવાઝોડાને લઈ સતત અપડેટ આપવામાં આવતી હતી. લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલ રાત્રે બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. બિપોરજોય ટકરાયા બાદ પણ ગુજરાત માટે આગામી કલાકો ભારે છે તેવી આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વાવાઝોડાને કારણે વરસ્યો હતો. વાવાઝોડાએ કારણે કચ્છમાં સૌથી વધારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર 2 કલાકની અંદર 78 mm વરસાદ વરસ્યો હતો. કચ્છ સિવાય અનેક જિલ્લાઓમાં જોરદાર પવન સાથે વરસાદ આવ્યો હતો.
DAILY QUIZ: click here
બીપરજોય વાવાઝોડાથી કેટલું થયું નુકશાન?
#WATCH | Electric pole damaged and trees uprooted due to #CycloneBiporjoy in Gujarat's Mandvi pic.twitter.com/O1XogvrUKD
— ANI (@ANI) June 17, 2023
#WATCH | Electric pole damaged and trees uprooted due to #CycloneBiporjoy in Gujarat's Mandvi pic.twitter.com/O1XogvrUKD
— ANI (@ANI) June 17, 2023બિપરજોય વાવાઝોડું પસાર થયું તે બાદ તેને કેટલો વિનાશ સર્જ્યો તે અંગેની માહિતી રાહત કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. તેમણે નિવદેન આપતા જણાવ્યું કે વાવાઝોડાને કારણે આશરે 940 ગામોમાં વીજળી ના પોલ પડી ગયા છે. જેને કારણે અનેક ગામોમાં છેલ્લા 3-4 દિવસથી વીજળી નથી . ગામડામાં ફરી વીજળી શરૂ થાય તે માટે વીજ પુરવઠા વિભાગે કામગીરી ઝડપી હાથમાં લેવામાં આવી રહી છે.
તે સિવાય વાવાઝોડાને કારણે 524 વૃક્ષો જમીનદોસ્ત થયા છે.
ઉપરાંત 23 પશુઓના મોત પણ નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર માત્ર જામનગરમાં જ 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. વધારે માહિતી હવે સર્વે કરાયા બાદ જ ખબર પડશે.
CURRENT AFFAIRS PDF DOWNLOAD: CLICK HERE